Posts

અક્ષયનીતિ સુત્રો અધ્યાય :૧

Image
અક્ષયનીતિસૂત્રો:                નીતિ નો સ્વભાવિક અર્થ "એવા માર્ગદર્શક સિદ્ધાંત છે, જેના થી ઇચ્છિત ધ્યેય સિદ્ધ થાય છે." નીતિ શાસ્ત્ર ના પ્રાચીન આચાર્યો માં મનુ, શુક્રાચાર્ય, બૃહસ્પતિ , વિદુર, કનીક , સંજય, કામન્દક , ચાણક્ય, ભર્તૃહરિ વગેરે નામ પ્રચલિત છે. આ સર્વ આચાર્યો ને નમન કરીને આ અધ્યાય નો આરંભ થાય છે.       સર્વ ના હિત અર્થે કરેલું ચિંતન એ સર્વ માટે માર્ગદર્શન પૂરું પાડે એ હેતુ થી ચિંતકો દ્વારા ગ્રંથ રૂપે પેઢીઓ સુધી પહોંચાડવા માં આવે છે. અક્ષયનીતિ સૂત્ર એ એક કાલ્પનિક વિચાર છે... આ વિચાર માં "કુદરત" એટલે કે "પ્રકૃતિ" ને નીતિશાસ્ત્ર ના આચાર્ય કલ્પવામાં આવ્યા છે. કુદરત સ્વયં માનવજાત ને કેટલાક અક્ષય નીતિ સુત્રો કહે છે.. હવે કુદરત કહે છે એટલે એ કોઈ પણ સમય ના મનુષ્ય માટે દરેક કાળ માં યોગ્ય રહેશે. દરેક ભાગ માં બે સૂત્ર ભાવાર્થ સાથે મૂકીશ. કુદરત ની પ્રેરણા ,પ્રેમ, પ્રજ્ઞા થી આ લેખ માળા પ્રગતિ પામે એ રીતે આ સૂત્રો ને સિરીઝ ના ફોર્મેટ માં લખ્યા છે. કુદરત ઉવાચ: સૂત્ર : ૧ જન્મ થી મૃત્યુ વચ્ચે નો સમય જીવન છે, જીવન કુદરતી વૃત્તિઓથી પોષિત થાય છ...

વ્યક્તિગત ઉદ્દેશ્ય વિશે...

Image
  પ્રખ્યાત વક્તા,લેખક અને સાયકોલોજિસ્ટ દીપ ત્રિવેદી ના મતે "સત્ય એ છે ; જે દરેક વ્યક્તિને,દરેક અવસ્થામાં એક સરખી રીતે લાગુ પડે " જેવી રીતે જન્મ થાય ત્યારે નવજાત શિશુ હોવું... આ વાત સર્વ ને લાગુ પડે છે. બાળપણ ,યુવાની ,વૃદ્ધાવસ્થા દરમ્યાન શરીર માં પરિવર્તન આવવું... વગેરે .. પણ અહીંયા હું દીપ ત્રિવેદી ની જેમ પ્રકૃતિ અને મન ના નિયમો ,તેની પ્રણાલી અને સાયકોલોજી વિશે વાત નહી કરું. એ કામ એમનું છે. હું અહીંયા એક નવી વાત ,એક નવો પ્રયોગ બતાવવા આવ્યો છું.. દરેક માણસ ને એક પ્રશ્ન હોય છે "મારા જીવન નો ઉદ્દેશ્ય શું છે? હું ક્યાં કારણે જન્મેલી / જન્મેલો છું?" તો આ પ્રશ્ન નો ઉત્તર આ પ્રયોગ થી મળશે. કોઈ પણ પ્રયોગ ને કરવા માટે કેટલીક વાતો સ્વીકારવી પડે.. પછી આપણે કંઈક નવું કરીએ અને તેના પરિણામો ચકાસીએ... તો સૌથી પહેલા આ પ્રયોગ કરવા માટે તમારે ત્રણ મૂળભૂત વાતો સ્વીકારવી પડશે. (૧) આત્મા,પરમાત્મા,પુન: જન્મ, ભગવાન, સ્વર્ગ ,નર્ક ,પરલોક,ઈશ્વર, મોક્ષ જેવું કાંઈ જ નથી.. (૨) આ કુદરત અને તેનો સ્વભાવ સ્વયંભૂ સંચાલિત છે. સ્ત્રી અને પુરુષ ના મિલન થી જ બાળક નો જન્મ થાય છે. કુદરત ના દરેક જીવ પાસે સ...

मन क्या है?

Image
  मन क्या है?           मन को उपनिषदों में ब्रम्ह का वह रूप कहा गया है,जो इंद्रियों से जुड़ा हुआ है, जो निरंतर वातावरण ,शिक्षा,समाज ,न्याय -अन्याय ,दुनिया के समस्त विरोधाभास और इंद्रियों के स्मृतिगत अनुभवों को ग्रहण करता है। मन को देखा नहीं जा सकता।      मन का व्याप मस्तिष्क से लेकर नाभि तक है, यह मनुष्य के व्यहवार जगत ,भाव जगत और कर्म जगत को समेट कर चलता है।       कल्पना,शब्द, एकाग्रता,चित्र, आवाज, आंखों देखी घटना,श्रद्धा,अंधश्रद्धा या कुछ भी ऐसा जो इंद्रियों को प्रभावित करता है,वह मन को भी छूता है। वास्तविक जीवन इसी क्षण में है। परन्तु मन के पास जाने अनजाने अनुभवों का इतना बोझ है,की आप न चाहते हुए भी भूतकाल और भविष्यकाल में मन से ही चले जाते हो।      स्मृति अगल है, स्मृति कभी एक हद से ज्यादा बोझ नहीं रखती वह कुछ चीजें भूल जाती है, परन्तु मन सारे पुराने, नए अनुभवों को इंद्रियों के कंपनों के साथ ग्रहण करता है। मान लीजिए किसी एक दुकान के गरम गरम पकौड़े आपको पसंद है, अब वह दुकान बंद हो चुकी है, परन्तु उस विस्तार मे...

Ai અને અંગત જીવન

Image
       2020 ની કોરોના મહામારી પછી જીવન જીવવાની પદ્ધતિ માં ઘણો ફેરફાર થયો છે. 2021-2022 માં શરૂ થયેલું AI ખૂબ ઝડપથી જીવન નો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયું છે. નાના મોટા મેસેજ અને લેખો થી માડી ને મોટા મોટા કાર્યો અને સંશોધનો પણ Artificial Intelligence ના સહારે થવા લાગ્યા છે... ઝડપી અને વધુ કાર્યક્ષમ Ai પાસે આજે આશ્ચર્ય પમાડે તેવા મહત્વપૂર્ણ વિકલ્પો પણ છે.તો આ સમય અને સંસાધનો આપણને કેટલીક સાવધાની પણ સૂચવે છે. કિસ્સો ૧ ------- પ્રસન્નતા અને વિશેષ કાફે ટેબલ પર બેઠા વાતો કરી રહ્યા હતા.. અચાનક બાજુ ના ટેબલ પરથી પ્રસન્નતા પર કેમેરા ની ફ્લેશલાઇટ પડી. બાજુ ના ટેબલ પર બેઠેલા રુદ્રેશે સ્મિત આપી ને કહ્યું કે હું ટેબલ ની પાછળ ના બુદ્ધ ભગવાન ની મૂર્તિ નો ફોટો લેતો હતો. અને એને પ્રસન્નતા ને એ ફોટો બતાવ્યો પણ ખરો. આ જોઈ પ્રસન્નતા એ પણ વાત ઇગ્નોર કરી.    થોડા દિવસ રહી ને પ્રસન્નતા ના સોશિયલ મીડિયા ફીડ પર એના ન્યૂડ ફોટો અને અશ્લીલ હરકતો કરતા વીડિયો દેખાયા જેમાં વિશેષ પણ હતો. આ જોઈ પ્રસન્નતા અવાક્ રહી ગઈ. તરત જ એને વિશેષ ને આ વિશે વાત કરી. બન્ને સાયબર ક્રાઈમની ઓફિસે પહોંચ્યા અન...

Two ways to start a Journey of Deep Sciences*

Image
 *Two ways to start a Journey of Deep Sciences*  ---------------------- *(1) The Energy Way*: *Belief*: Energy is everything. It is the core of Existance. One can change,Shift or Transform energy. *Energy Subjects* ------------------- (1)Vastu Shastra (2) Pendulum Dowsing. (3) Chakra Balancing  (4)Swar Vignan  (5)Intuitions  (6)Pranic,Reiki, Quantum Healing  (7)Akashic Records  (8)Sound Healing  (9) Energy & Frequency Channel Device. (10)Visualization & Energy Allignment with Angels, Automatic Writing.(11)Tarot Deviation. (12)Pyramid Vastu (13) Devotional Remedies/ Tona Totka & Ramshalakha / Hanuman Prashnawali  (14) Ramal Jyotish (15) Tantra, yantra,Mantra Sadhana & Yogic Kriya. (16) Energy Circle & Switch Words. (17) Brighu Nandi Nadi. (2) *Logical way* Belief: Logical & Research Oriented Techniques that can Guide and Predict for us. Subjects of Logical way **************** (1) Ancient Indian Astrology, Umang Taneja ...

Learn to Build Combinations by Yourself

Image
 Learn to build Combinations 4-9-5= Money -Name/Fame-Stability of Work ( Stability of Money & Fame) 1-5-6= Career Opportunities -Work - Foreign land. ( Career & Work opportunities in Foreign Land) 8-7-1 = Knowledge - Creativity - Career ( Career in the Field of Knowledge and Creativity) 3-5-2 = Family - Stability - Bonding  ( Stable Family Bonding) Build More Combination  And Send Me. Apply this in different Case Studies and tell the accuracy.  Vedic Numerology and Instincts  1 = Character ( Social Instincts) 2= Nurturing  ( Natural Instinct) 3 = Knowledge, Wisdom  ( Social instinct) 4 = Fear, Addiction  ( Natural Instinct) 5 = Logic , Communication,Money) ( Social instinct) 6 = Sensuality, Sexuality, Celebration  ( Natural Instinct/ Social Instincts) 7 = Suffering,Pain, Detachment from toxicity  ( Natural Instinct) 8 = Greed, Sleep ( Social / Natural Instincts) 9 = Security  ( Natural Instinct) Build the combinations 3-1 = ...

Geeta Darshan in hindi

Image
 गीता दर्शन ---------- ज्ञान और कर्म क्या है? योग क्या है? -------------------------------- इस जीवन की सभी घटनाएं, भाव, विचार, शब्द ,शरीर , और संबंधों  से जुड़ा हुआ मोह सर्वथा नहीं रहेगा, यह अनित्य है, और नश्वर है, इसी को भली भांति जानना ज्ञान है।  व्यक्ति एक निश्चित समय के लिए जन्म लेता है, और अपना समय पूर्ण होने पर वह मृत्यु को प्राप्त होता है, तो मृत्यु और मृत्यु तुल्य दु:खो के भय, राग और द्वेष से मुक्त और शोक रहित होना *ज्ञान* है।             *कर्म* वह है, जो व्यक्ति जन्म और मृत्यु के बीच में उसके अपने समय काल में अपनी प्रकृति के द्वारा निर्धारित गुणों से युक्त हो कर करता है, कर्म उसके निर्वाह के लिए आवश्यक है। इसी लिए श्रीकृष्ण कर्म को आवश्यक बताते है।           हमारी ५ इंद्रिय विविध प्रकार के विरोधाभासी भावों को भोगती है। इसी से  सुख -दुख,लाभ - हानि, जय - पराजय जैसे भाव प्रथम इंद्रिय को और उसी से अंतर को प्रभावित करते है। इसी प्रभाव से काम,क्रोध,मोह,लोभ, मद,मत्सर,ममत्व उत्पन्न होते है, और यह विविध प्रकार के...