Posts

Stress, Anxiety & Depression के बीच का अंतर और उसका अंकशास्त्र से संबंध

Image
 Stress, Anxiety & Depression के बीच का अंतर और उसका अंकशास्त्र से संबंध -------------------------------- Stress: स्ट्रेस को सामान्य भाषा में तनाव कहा जाता है, ज्यादा तर भूतकाल में घटी दुखद घटनाओं का यह एक संवेदनशील प्रतिभाव है। जब आप किसी भी बुरी परिस्थिति को भूल नहीं पाते या फिर उसकी गहरी चोट आपको तकलीफ दे रही हो उसके परिणाम स्वरूप आप के दिमाग में तनाव के रसायन एक्टिव होते है।  सामान्य जीवन में छोटे मोटे तनाव हम हमेशा झेलते है,जैसे किसी का प्रोमिस कर के भी मिटिंग के लिए न आना, किसी जरूरी काम पर जाते वक्त गाड़ी खराब हो जाना, यह तनाव से हम कुछ ही देर में बहार निकल आते है परन्तु जब घटना हमारे बरदास्त के बहार हो और हमें उसका समाधान न मिल रहा हो तो यह तनाव ज्यादा बढ़ जाता है। सामान्य तौर पर ध्यान, रिलेक्सेशन और कसरत करने से तथा, मन के स्तर पर घटनाओं को स्वीकार करने से तनावकारी उलझने समाप्त होती है। Anxiety: इसको चिंता कहा जाता है, चिंता का स्वरूप भविष्य के डर पर आधारित है, चिंता अज्ञात और ज्ञात भय और लोभ से जन्म लेती है, जिसका ज्यादातर संबंध भविष्य से है, भविष्य कभी भी देखा न...

किसी भी व्यक्ति को समस्या बताने से पहले यह समझे।

Image
 5 प्रकार के विशेषज्ञ ----------------- गुढ़ विज्ञान में रुचि रखने वाला या कोई भी गुढ़ विज्ञान को समझने का इच्छुक इंसान जब भी चिंता, भय,तकलीफ ,लालसा,दुख से पीड़ित होता है तो वह 5 प्रकार के लोगों के पास जाता है। (१) बाबा/ आध्यात्मिक गुरु  ----------------------- यह लोग प्रवचन ,दृष्टांत और विविध क्रिया ,ध्यान और तकनीकों के माध्यम से पीड़ा मिटाते है। इनके पास अपनी एक प्रणाली होती है, अपनी एक क्रिया होती है, जैसे सहज योग, ईशा योग, विहंगम योग, स्वराज क्रिया योग, कुंडलिनी जागरण और इसी के आसपास यह लोग गीता, उपनिषद, पुराण और अन्य कहानियां एवं सूत्रों पर सत्र या प्रवचन या व्याख्यान देकर मनुष्य को शांति का अनुभव करवाते है, इनका अपना एक अनुयायी वर्ग और ट्रस्ट होता है। इनके शिविर भी होते है, जहां वस्तु और सेवा का सेवा के उद्देश्य से व्यापार भी किया जाता है।  (२) तांत्रिक / ओझा  -------------------- - तांत्रिक या ओझा अपने को साधक बताते है, वह तंत्र और मंत्र की शक्ति , टोने टोटके और वशीकरण के दम पर अपने पर श्रद्धा रखने वाले लालसा युक्त भक्तों का उद्धार करते है। मानसिक भरम का इला...

કર્મયોગ

Image
કર્મ કેટલા પ્રકાર ના હોય છે? ------------------------ (૧) સાત્વિક કર્મ: આ કર્મ પ્રસન્નતા ,આનંદ અને શાંતિ આપે છે, સ્વાસ્થ્ય અને અનુકૂળતા પણ બક્ષે છે.   દા.ત: એક કુટુંબ ના સભ્યો જ્યારે સાથે મળીને રમતો રમે છે અને આનંદ કરે છે. (૨) રાજસી કર્મ : આ કર્મ ગર્વ ,આત્મવિશ્વાસ અને પ્રભાવ માં વૃદ્ધિ અથવા ઘટાડો આપે છે. આ કર્મ પાછળ વૃદ્ધિની લાલસા ની સાથે સાથે માન અને પ્રશંસા ની આશા હોય છે. દા:ત પ્રમોશન કે રિટાયરમેન્ટ વખતે આપેલી પાર્ટી અથવા ગેટ ટુ ગેધર. (૩) તામસી કર્મ : આ કર્મ પાછળ સ્વાર્થ, મહત્વકાંક્ષા ,લાલસા ,ક્રોધ જોવા મળે છે. આ કર્મ પાછળ ક્યારેક આળસ,મોહ અને ક્રૂરતા નો ભાવ પણ હોય છે. આવા કર્મો વ્યર્થ ના સંઘર્ષ ઊભા કરે છે. દા:ત: માત્ર શારીરિક હવસ ને પૂરી કરવા માટે દર્શાવેલ શોષણ પૂર્ણ સંવેદનહીન અશ્લીલ દૃશ્યો. આ પ્રકારની પોર્ન ફિલ્મો મનુષ્ય ના મન માં વિકાર ઉત્પન્ન કરે છે.. અને એવા મનને વિકૃત થતાં વાર નથી લાગતી) (૪) નિર્ગુણ કર્મ : આ કર્મ સર્વ ના હિત માટે કરવામાં આવેલું કર્મ છે. આ કોઈ પણ હોઈ શકે. આ કર્તવ્ય અથવા સર્વ ના લાભ ને ધ્યાન માં રાખી ને મમત્વ વિના કરવા માં આવેલું કર્મ છે. (દા:ત) તકતી મા...

અક્ષયનીતિ સુત્રો અધ્યાય :૧

Image
અક્ષયનીતિસૂત્રો:                નીતિ નો સ્વભાવિક અર્થ "એવા માર્ગદર્શક સિદ્ધાંત છે, જેના થી ઇચ્છિત ધ્યેય સિદ્ધ થાય છે." નીતિ શાસ્ત્ર ના પ્રાચીન આચાર્યો માં મનુ, શુક્રાચાર્ય, બૃહસ્પતિ , વિદુર, કનીક , સંજય, કામન્દક , ચાણક્ય, ભર્તૃહરિ વગેરે નામ પ્રચલિત છે. આ સર્વ આચાર્યો ને નમન કરીને આ અધ્યાય નો આરંભ થાય છે.       સર્વ ના હિત અર્થે કરેલું ચિંતન એ સર્વ માટે માર્ગદર્શન પૂરું પાડે એ હેતુ થી ચિંતકો દ્વારા ગ્રંથ રૂપે પેઢીઓ સુધી પહોંચાડવા માં આવે છે. અક્ષયનીતિ સૂત્ર એ એક કાલ્પનિક વિચાર છે... આ વિચાર માં "કુદરત" એટલે કે "પ્રકૃતિ" ને નીતિશાસ્ત્ર ના આચાર્ય કલ્પવામાં આવ્યા છે. કુદરત સ્વયં માનવજાત ને કેટલાક અક્ષય નીતિ સુત્રો કહે છે.. હવે કુદરત કહે છે એટલે એ કોઈ પણ સમય ના મનુષ્ય માટે દરેક કાળ માં યોગ્ય રહેશે. દરેક ભાગ માં બે સૂત્ર ભાવાર્થ સાથે મૂકીશ. કુદરત ની પ્રેરણા ,પ્રેમ, પ્રજ્ઞા થી આ લેખ માળા પ્રગતિ પામે એ રીતે આ સૂત્રો ને સિરીઝ ના ફોર્મેટ માં લખ્યા છે. કુદરત ઉવાચ: સૂત્ર : ૧ જન્મ થી મૃત્યુ વચ્ચે નો સમય જીવન છે, જીવન કુદરતી વૃત્તિઓથી પોષિત થાય છ...

વ્યક્તિગત ઉદ્દેશ્ય વિશે...

Image
  પ્રખ્યાત વક્તા,લેખક અને સાયકોલોજિસ્ટ દીપ ત્રિવેદી ના મતે "સત્ય એ છે ; જે દરેક વ્યક્તિને,દરેક અવસ્થામાં એક સરખી રીતે લાગુ પડે " જેવી રીતે જન્મ થાય ત્યારે નવજાત શિશુ હોવું... આ વાત સર્વ ને લાગુ પડે છે. બાળપણ ,યુવાની ,વૃદ્ધાવસ્થા દરમ્યાન શરીર માં પરિવર્તન આવવું... વગેરે .. પણ અહીંયા હું દીપ ત્રિવેદી ની જેમ પ્રકૃતિ અને મન ના નિયમો ,તેની પ્રણાલી અને સાયકોલોજી વિશે વાત નહી કરું. એ કામ એમનું છે. હું અહીંયા એક નવી વાત ,એક નવો પ્રયોગ બતાવવા આવ્યો છું.. દરેક માણસ ને એક પ્રશ્ન હોય છે "મારા જીવન નો ઉદ્દેશ્ય શું છે? હું ક્યાં કારણે જન્મેલી / જન્મેલો છું?" તો આ પ્રશ્ન નો ઉત્તર આ પ્રયોગ થી મળશે. કોઈ પણ પ્રયોગ ને કરવા માટે કેટલીક વાતો સ્વીકારવી પડે.. પછી આપણે કંઈક નવું કરીએ અને તેના પરિણામો ચકાસીએ... તો સૌથી પહેલા આ પ્રયોગ કરવા માટે તમારે ત્રણ મૂળભૂત વાતો સ્વીકારવી પડશે. (૧) આત્મા,પરમાત્મા,પુન: જન્મ, ભગવાન, સ્વર્ગ ,નર્ક ,પરલોક,ઈશ્વર, મોક્ષ જેવું કાંઈ જ નથી.. (૨) આ કુદરત અને તેનો સ્વભાવ સ્વયંભૂ સંચાલિત છે. સ્ત્રી અને પુરુષ ના મિલન થી જ બાળક નો જન્મ થાય છે. કુદરત ના દરેક જીવ પાસે સ...

मन क्या है?

Image
  मन क्या है?           मन को उपनिषदों में ब्रम्ह का वह रूप कहा गया है,जो इंद्रियों से जुड़ा हुआ है, जो निरंतर वातावरण ,शिक्षा,समाज ,न्याय -अन्याय ,दुनिया के समस्त विरोधाभास और इंद्रियों के स्मृतिगत अनुभवों को ग्रहण करता है। मन को देखा नहीं जा सकता।      मन का व्याप मस्तिष्क से लेकर नाभि तक है, यह मनुष्य के व्यहवार जगत ,भाव जगत और कर्म जगत को समेट कर चलता है।       कल्पना,शब्द, एकाग्रता,चित्र, आवाज, आंखों देखी घटना,श्रद्धा,अंधश्रद्धा या कुछ भी ऐसा जो इंद्रियों को प्रभावित करता है,वह मन को भी छूता है। वास्तविक जीवन इसी क्षण में है। परन्तु मन के पास जाने अनजाने अनुभवों का इतना बोझ है,की आप न चाहते हुए भी भूतकाल और भविष्यकाल में मन से ही चले जाते हो।      स्मृति अगल है, स्मृति कभी एक हद से ज्यादा बोझ नहीं रखती वह कुछ चीजें भूल जाती है, परन्तु मन सारे पुराने, नए अनुभवों को इंद्रियों के कंपनों के साथ ग्रहण करता है। मान लीजिए किसी एक दुकान के गरम गरम पकौड़े आपको पसंद है, अब वह दुकान बंद हो चुकी है, परन्तु उस विस्तार मे...

Ai અને અંગત જીવન

Image
       2020 ની કોરોના મહામારી પછી જીવન જીવવાની પદ્ધતિ માં ઘણો ફેરફાર થયો છે. 2021-2022 માં શરૂ થયેલું AI ખૂબ ઝડપથી જીવન નો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયું છે. નાના મોટા મેસેજ અને લેખો થી માડી ને મોટા મોટા કાર્યો અને સંશોધનો પણ Artificial Intelligence ના સહારે થવા લાગ્યા છે... ઝડપી અને વધુ કાર્યક્ષમ Ai પાસે આજે આશ્ચર્ય પમાડે તેવા મહત્વપૂર્ણ વિકલ્પો પણ છે.તો આ સમય અને સંસાધનો આપણને કેટલીક સાવધાની પણ સૂચવે છે. કિસ્સો ૧ ------- પ્રસન્નતા અને વિશેષ કાફે ટેબલ પર બેઠા વાતો કરી રહ્યા હતા.. અચાનક બાજુ ના ટેબલ પરથી પ્રસન્નતા પર કેમેરા ની ફ્લેશલાઇટ પડી. બાજુ ના ટેબલ પર બેઠેલા રુદ્રેશે સ્મિત આપી ને કહ્યું કે હું ટેબલ ની પાછળ ના બુદ્ધ ભગવાન ની મૂર્તિ નો ફોટો લેતો હતો. અને એને પ્રસન્નતા ને એ ફોટો બતાવ્યો પણ ખરો. આ જોઈ પ્રસન્નતા એ પણ વાત ઇગ્નોર કરી.    થોડા દિવસ રહી ને પ્રસન્નતા ના સોશિયલ મીડિયા ફીડ પર એના ન્યૂડ ફોટો અને અશ્લીલ હરકતો કરતા વીડિયો દેખાયા જેમાં વિશેષ પણ હતો. આ જોઈ પ્રસન્નતા અવાક્ રહી ગઈ. તરત જ એને વિશેષ ને આ વિશે વાત કરી. બન્ને સાયબર ક્રાઈમની ઓફિસે પહોંચ્યા અન...