ભગવદગીતા અધ્યાય ૬ શ્લોક ૯.
ભગવદગીતા અધ્યાય ૬ શ્લોક ૯. ------------------------------ (૧) પ્રેમી - હૃદય થી પ્રેમ કરનાર (રાધા/ માતા પિતા પત્નીઓ) - પ્રેમ,પોષણ પ્રસન્નતા (૨) મિત્ર - સુખ દુઃખ માં સાથે રહેનાર (ઉદ્ધવ,સાત્યકિ) - પ્રેમ, પોષણ, પ્રસન્નતા (૩) શત્રુ - અહિત કરનાર (જરાસંઘ) - ચુનૌતી (૪) અજાણ્યો - (પુણ્યજન રાક્ષસ) - જે આપણ ને બિલકુલ જાણતો નથી તે. - સ્વીકાર અને મર્યાદા (૫) તટસ્થ -(પરશુરામ) - જે બાકી ના આઠ માંથી કોઈ નથી તે. - સ્વીકાર (૬) તિરસ્કાર કરનાર (દ્વેષી) (શિશુપાલ) - નિંદા કરનાર - સહનશીલતા અને શાંતિ (૭) ભાઈ / બહેન (બલરામ/ સુભદ્રા/ શૈવ્યા) - કુટુંબી જન અથવા સંબંધો - પ્રેમ,પોષણ પ્રસન્નતા (૮) ધર્માત્મા (ગુરુ સાંદીપનિ) - ગુરુ, ધર્મ તરફ વાળનાર - યોગ્ય દિશા આપનાર (૯) પાપી (કૌરવો). - આ, તેમ જ આગળની જનરેશન નું અહિત કરનાર. (લાંબા સમય સુધી પૃથ્વી પર ઉપદ્રવ ફેલાવનાર, જેનો નાશ કરવો કૃષ્ણ નો ધર્મ છે.) - સર્વ હિત ની ભાવના નો વિકાસ આ નવ પ્રકાર ના લોકો જીવન યાત્રા માં મળે છે.. આ સર્વે નવ પ્રકારના લોકો માં ફક્ત વિકાસ જ...